વારાણસી :
કેજરીવાલ રાજનીતિના કાચા ખેલાડીઃ પ્રીતિ ઝિંટા
વારાણસી :
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને પ્રીતિ ઝિંટાએ રાજકારણના કાચા ખેલાડી ગણાવ્યા હતા. તેણીએ કહ્યું હતું કે, કેજરીવાલ શું કરવા માગે છે કદાચ તેની તેમને જ ખબર નથી. તેઓ એક જ દિવસમાં બધું કરી લેવા માંગે છે તે શક્ય નથી. દિલ્હીની જનતાએ તેમને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા તો તેમણે સારા કામ કરવા જોઈતા હતા. પીઠ બતાવીને ભાગવું જોઈતું નહોતું.
વારાણસીની મુલાકાતે આવેલી પ્રીતિ ઝિંટાએ કાશી વિશ્વનાથ મંદિર તથા સંકટ મોચન મંદિરે દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે, હાલ દેશમાં એવા રાજનેતાની જરૂર છે જેઓ તમામને સમજી શકે. બીજેપીના મોદી દેશના વડાપ્રધાનપદ માટેને યોગ્ય ઉમેદવાર છે. દેશનો ખરો વિકાસ ગુજરાતમાં જ થયો છે. શુટિંગ માટે અમે દેશભરમાં ફરતા હોઈએ છીએ પરંતુ ગુજરાત સૌથી અલગ પડે છે. જે વ્યક્તિ યોગ્ય કામ કરતું હોય તેની પ્રશંસા દરેક જગ્યાએ થવી જોઈએ.
પ્રીતિએ જણાવ્યું હતું કે, મોદી દેશના પ્રધાનમંત્રી બનશે. પ્રીતિ આઈપીએલ 7માં પંજાબના પ્રદર્શનથી ખૂબ ખુશ છે. વારાણસીમાં ગંગા નદી કિનારે ગંદકી જોઈને પ્રીતિએ નાકનું ટેરવું ચડાવી દીધું હતું. તેણીએ કહ્યું હતું કે, દેશની જીવાદોરી સમાન નદીના કિનારે ગંદકી તથા પ્લાસ્ટિક જોઈને તેને ખૂબ ખરાબ લાગે છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
| હાં. જીતી જશે | 79.95 % |
| નાં. હારી જશે. | 19.40 % |
| કહીં ન શકાય. | 0.65 % |



















Reader's Feedback: